વિવાદ / તો હું હંમેશા માટે ટ્વિટર છોડી દઇશ-કંગના રનૌતે શા કારણે આપ્યુ આ નિવેદન

kangana says about quit twitter

પંજાબ અને હરિયાણાના ખેડૂતો કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલ કૃષિ બિલનો વિરોધ કરી રહ્યાં છે. અલગ અલગ જગ્યાઓ ઉપર ધરણા અને પ્રદર્શન થઇ રહ્યાં છે. આ મુદ્દે રાજનીતિ ગરમાઇ છે અને તેવામાં જ બોલિવૂડ અભિનેત્રી કંગનાએ કૃષિ બિલ મુદ્દે નિવેદન આપ્યુ હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ