નિવેદન / સરદાર પટેલને લઈને કંગના બોલી : તમારે આ નિર્ણય લેવો જોઈતો હતો, છીનવી લેવાની જરૂર હતી

kangana ranaut statement on sardar patel jayanti

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના નિવેદનો માટે જાણીતી છે. કંગના કોઇ પણ મુદ્દે તેનું નિવેદન આપી દે છે અને લગભગ તેની નજર દરેક મુદ્દા પર રહે છે. બોલિવૂડથી રાજનીતિ દરેક વસ્તુની તેને જાણકારી હોય છે અને તેના પર તે રિએક્શન પણ આપે છે. આજે સરદાર વલ્લભભાઇ પટેલ જયંતિ પર તેમને યાદ કર્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ