EXCLUSIVE / કંગનાની દ્વારકા અને સોમનાથની મુલાકાત દરમિયાનની તસવીર વિવાદ મામલે થયો ખુલાસો

kangana ranaut post dwarka temple photo Controversy

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે ગયા સપ્તાહમાં સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થસ્થાન દ્વારકા અને સોમનાથ મંદિરની મુલાકાત લઇ દર્શન અને પૂજાપાઠ કાર્ય હતા. કંગના રનૌત તો જતી રહી પણ વિવાદ છેડતી ગઈ ગઈ છે. વિવાદ એવો ઉભો થયો છે કે કંગના રનૌતને દ્વારકા અને સોમનાથ મંદિરની મુલાકાત વખતે દર્શન અને પૂજા વખતે કોઈ વીવીઆઈપી હોય તેવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરી આપવામાં આવી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ