Controversy / કંગના ભડકી આદિત્ય ઠાકરે પર, આ 7 સવાલ પૂછીને છેડ્યો વિવાદ

 kangana ranaut on aditya thackrey

સુશાંત સિંહ રાજપૂત કેસમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે હાલમાં જ મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ પ્રતિક્રિય આપતા કહ્યું કે આ કેસમાં સડકછાપ પોલિટીક્સ થઇ રહ્યું છે પરંતુ તે ધેર્યની સાથે કામ લઇ રહ્યાં છે. તેમના અને તેમના પરિવાર પર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે. આ કેસમાં કંગના રનૌતે આદિત્ય ઠાકરે પર નિશાનો સાધ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ