વિવાદ / ભગતસિંહ પર જાવેદ અખ્તરે કરી ટ્વિટ પર ભડકી કંગના કહ્યું, જો ભગતસિંહ જીવતા...

kangana ranaut blast on javed akhtar

શહીદ ભગત સિંહની 113મી જયંતી પર દિગ્ગજ ગીતકાર અને લેખક જાવેદ અખ્તરના એક ટ્વિટથી સોશિયલ મીડિયા પર ડિબેટ શરૂ થઈ ગઈ છે. હકીકતમાં જાવેદ અખ્તરે ભગત સિંહને લઈ ટ્વિટ કર્યું હતું કે તેઓ એક માર્ક્સવાદી હતા અને તેમણે ‘હું નાસ્તિક કેમ છું?’ નામનો એક લેખ પણ લખ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ