Ram mandir / રામ મંદિરને લઇને અભિનેત્રી કંગના રનૌતે કરી આ ટ્વીટ, લખ્યું કંઇકે એવું કે...    

 kanga ranaut tweet jai shree raam

રામ મંદિર બનવાની આપણે સૌ કોઇ રાહ જોઇ  રહ્યાં હતા ત્યારે આજે કરોડો દેશવાસીઓનું સપનુ પૂર્ણ થવા જઇ રહ્યું છે. સામાન્ય માણસોથી સેલિબ્રિટીઝ સુધી બધા જ લોકો રામ મંદિરને લઇને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે ત્યારે કંગના રનૌતે પણ રામ મંદિરને લઇને ટ્વિટ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ