BIG BREAKING / અંતે ટિકિટ ન આપતા નારાજ કાંધલ જાડેજાનું NCPમાં રાજીનામું, BTPમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા

Kandhal Jadeja resigned from NCP gujarat elections 2022

અંતે ટિકિટ ન આપતા નારાજ કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, શું કાંધલ જાડેજા અપક્ષ ચૂંટણી લડશે કે પછી કોઇ પાર્ટીમાં જોડાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ