હત્યાકાંડ / કમલેશ તિવારી હત્યા મામલે 3 દિવસમાં પોલીસના 3 અલગ-અલગ નિવેદનોથી ઉઠ્યા સવાલ

kamlesh tiwari murder case 3 versions from up police on hindu leader murder in 3 days

લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યાકાંડ મામલામાં પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે. જેમાંથી ત્રણ લોકો સુરત અને 2 લોકોને ઉત્તરપ્રદેશથી છે. જોકે, આ હત્યાકાંડના મુખ્ય 2 આરોપીઓની હજુ સુધી ધરપકડ કરાઇ નથી. જોકે, હત્યાકાંડ મામલે પોલીસના નિવેદનો પર સવાલ ઉઠી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ