વિવાદ / 'ઋષિ વાત્સ્યાયન રચિત 'કામસૂત્ર'ને અમદાવાદમાં બજરંગ દળે લગાવી દીધી આગ, જાણો કારણ

kamasutra name book burnt in gujarat

ઋષિ વાત્સાયન રચિત'કામસૂત્ર'પુસ્તકમાં હિંદુ-દેવી-દેવતાઓની તસવીર હોવાના આરોપ સાથે અમદાવાદમાં બજરંગ દળે પુસ્તકને આગ લગાવી દીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ