રાજનીતિ / મધ્યપ્રદેશ : કોંગ્રેસ સરકાર પર સંકટ વચ્ચે કમલનાથે કહ્યું, હું છાતી ઠોકીને કહી શકું છું કે...

Kamal Nath Says Our Leaders Are Not For Sale

મધ્યપ્રદેશની કમલનાથ સરકાર પર સંકટના વાદળ મંડરાઇ રહ્યા છે. જો કે, મુખ્યમંત્રી કમલનાથ સતત એવું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, તેમની સરકારમાં બધુ જ બરાબર છે. ત્યારે શુક્રવારે તેમણે કહ્યું કે, અમારા જે નેતા નથી કે તે વેચાઇ જાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ