રાજનીતિ / કમલનાથ સરકાર પર રાજકીય સંકટ બાદ જાણો હવે મધ્યપ્રદેશમાં શું થઈ શકે?

kamal nath government vidhan sabha speaker

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાતાં હવે મધ્યપ્રદેશની કમલનાથ સરકારના અસ્તિત્વ સામે સંકટનાં કાળાં ડીબાંગ વાદળ ઘેરાયાં છે. આથી હવે મધ્યપ્રદેશના આ રાજકીય સંકટમાં શું શું થઇ શકે છે તેના પર સૌ કોઇની મીટ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ