સહાય / મોદીએ કરી એવી જાહેરાત કે કમલનાથે કહ્યું તમે દેશના PM છો, ગુજરાતના નહીં

Kamal Nath, addressing Modi on the occasion of Modi, said,

દેશમાં અને ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. કમોસમી વરસાદે 8 રાજ્યમાં કેર વર્તાવ્યો છે. 8 રાજ્યોમાં કુલ 35 લોકોના મોત અને 40થી વધુને ઇજા થઇ છે. જેના પગલે પીએમ મોદીએ ટ્વીટ કરીને ગુજરાતમાં આવેલા વાવાઝોડાના પગલે મૃતકોને રૂપિયા 2-2 લાખની અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની આર્થિક સહાય જાહેર કરી છે. જ્યારે મધ્યપ્રદેશના સીએમ કમલનાથે પીએમ મોદી પર કટાક્ષ  કર્યો છે. જોઇએ આ અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ