ખુશખબર / કડક નિયમો હેઠળ આ તારીખથી ખુલશે માતા કામાખ્યાના મંદિરના દ્વાર, જાણો શું છે નિયમો

kamakhya mandir will open on 24 September

તમે કામાખ્યા મંદિર વિશે સાંભળ્યુ હશે, માતા કામાખ્યાના મંદિરે દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામતી હોય છે. લૉકડાઉનમાં જ્યારે બધા મંદિરો બંધ હતા ત્યારે કામાખ્યા મંદિર પણ બંધ રહ્યું હતું. હવે ભક્તો માટે ખુશ ખબર છે કારણકે મંદિર હવે ખુલી જવાનું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ