ધર્મ / કળિયુગમાં ધરતી પર ઉતરશે ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર, જાણી લો ક્યારે છે કલ્કિ જયંતિ

kalki jayanti 2022 date and time significance pujan vidhi and shubh muhurt

સનાતન ધર્મની માન્યતાઓ મુજબ કળીયુગનો અંત થયા બાદ ભગવાન વિષ્ણુ ધર્મની પુન:સ્થાપના માટે કલ્કિના અવતારમાં જન્મ લેશે. ભગવાનનો આ અવતાર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિના રોજ પૃથ્વી પર અવતરિત થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ