કોરોના વાયરસ / ગુજરાત સરકારની અપીલ બાદ સ્વેચ્છાએ કલાકારો, કથાકારો અને મંદિરોએ કર્યું 'મહાદાન'

kalakar kirtidan maya ahir hakabha gadhvi donate money gujarat govt coronavirus

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ કોરોના વિરૂદ્ધ જંગમાં સામે આવે અને સ્વેચ્છાએ મદદ કરે. આના મા ટેપીએમ મોદીએ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને એકાઉન્ટ ડીટેલ્સની માહિતી આપવામાં આવી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પણ દાન કરવાની અપીલ કરાઇ છે. મુખ્યમંત્રી રાહત નીધિ ફંડમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઇ છે. ત્યારે રાજ્યના કલાકારો, કથાકારો અને મંદિરો દ્વારા દાન કરાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ