મોટા સમાચાર / હવે લેઉઆ કે કડવા નહીં માત્ર પાટીદાર જ લખાશે, ખોડલધામથી જુઓ કોણે કરી જાહેરાત

Kagwad Khodaldham chairman Naresh Patels big statement

રાજકોટના ખોડલધામ ખાતે લેઉવા-કડવા પાટીદાર અગ્રણીઓની બેઠક પૂર્ણ થઈ છે અને સમાજના અગ્રણીઓ દ્વારા એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે ત્યારે નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ