તીર્થક્ષેત્ર / કાગવડ ખોડલધામમાં 2 વર્ષ બાદ ભવ્યાતિભવ્ય નવરાત્રિનું આયોજન, રોજે રોજ ચંડી યજ્ઞ, ભક્તોમાં અનેરો આનંદ

Kagawad Khodaldham organizes grand Navratri after 2 years

ખોડલધામ કાગવડના આંગણે નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને તડામાર તૈયારીઑ ચાલી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ