મહીસાગર / કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં છોડાયું પાણી, ગળતેશ્વર બ્રિજ કરાયો બંધ

Kadana dam mahisagar

કડાણા ડેમમાંથી મહીસાગર નદીમા પાણી છોડવામાં આવ્યું છે. 2.50 લાખ કયુસેક પાણી છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે. નદી બે કાંઠે થતા ગળતેશ્વર બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. વડોદરા અને મહીસાગર જિલ્લાને આ બ્રિજ જોડે છે. જેને બંધ કરી દેવામાં આવતા બન્ને ગામ સંપર્કવિહોણા બન્યાં છે. જો કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ બ્રીજ બંધ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ