ખુલાસો / સુશાંતના પિતાએ ફેબ્રુઆરીમાં નોંધાવી હતી આ લોકો વિરુદ્ધ ફરિયાદ પછી...

k k singh rajput speaks up on complaint

સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા બાદ ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. પહેલા કહેવામાં આવ્યું કે સુશાંતે તણાવને કારણે આત્મહત્યા કરી છે તો બીજી તરફ લોકો એવુ પણ કહેવા લાગ્યા કે તેને કેટલાક પ્રોડક્શન હાઉસે બૅન કર્યો હતો માટે તેણે આત્મહત્યા કરી. બાદમાં તેના પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ત્યારે સમગ્ર મામલાએ દિશા બદલી હતી.

બ્રેકિંગ ન્યૂઝ