સંબોધન / ભોપાલમાં સિંધિયાની ગર્જના : કહ્યું મારી સાથે આમ કરીને કોંગ્રેસે મોટી ભૂલ કરી

jyotiraditya scindia will go to bhopal on thursday will fill rajyasabha nomination on friday

ભાજપમાં સામેલ થયા બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પહેલીવાર ભોપાલ પહોંચ્યા. ભોપાલ પહોંચીને તેઓએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું. જ્યોતિરાદિત્ય સિંધિયાએ શિવરાજ સિંહ ચૌહાણની પ્રશંસા કરી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે શિવરાજ ક્યારેય પણ ન થાકનાર મુખ્યમંત્રી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ