રાજનીતિ / કોરોના સંકટમાં સિંધિયા 1 જૂને કરવા જઈ રહ્યાં છે આ કામ, કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો

jyotiraditya scindia will give big blow to congress

ભાજપમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા એક વાર મધ્યપ્રદેશ આવ્યા છે. મધ્યપ્રદેશ ભાજપના નેતાઓ સાથે મુલાકાત અને રાજ્યસભા ચૂંટણી માટે નામાંકન દાખલ કર્યા બાદ તેઓ દિલ્હી પરત ફર્યા હતા. સિંધિયાના સમર્થકો અનુસાર તેઓ 1 જૂને જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલ આવી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ