મધ્ય પ્રદેશ / સિંઘિયાનો CM કમલનાથને ટોણો મારતાં કહ્યું આ ખેડૂતોના વચનનું શું થયું

Jyotiraditya Scindia waiver of farmer loans

મધ્યપ્રદેશમાં કોંગ્રેસમાં આંતરિક કલહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના દેવામાફી પર દિગ્વિજયિસંહના ભાઇ પછી હવે ગુનાના પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ સવાલ ઉઠાવ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ માન્યું કે તેમની સરકારે આપેલું ખેડૂતોનું દેવા માફીનું વચન પુરું થયું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ