રાજનીતિ / મધ્યપ્રદેશમાં રાજકીય ભૂકંપ : રાજ્યપાલે એક ઝાટકે 6 મંત્રીઓને પદેથી હટાવ્યા

jyotiraditya scindia supporter mla coming back bhopal

કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલ જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક ધારાસભ્યો બેંગલુરુંથી પાછા આવી રહ્યા છે ત્યાં બીજી તરફ મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલ પાસે જઈ 6 મંત્રીઓને પદથી હટાવવાની અરજી કરી હતી જેને રાજ્યપાલ લાલજી ટંડને મંજૂર કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ