જમ્મૂ કાશ્મીર / કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયાએ 370 મુદ્દે મોદી સરકારનું સમર્થન કર્યું, કહ્યું આ નિર્ણય રાષ્ટ્રહિતમાં

jyotiraditya scindia jammu kashmir article 370 constitution congress pm narendra modi amit shah rahul gandhi

જમ્મૂ કાશ્મીરથી કલમ 370 હટાવવા મામલે કોંગ્રેસમાં બે જુથમાં વહેંચાઇ ગઇ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોદી સરકારનું સમર્થન કર્યું છે. સિંધિયાએ કહ્યું કે, 'આ નિર્ણય રાષ્ટ્રહિત માટે લેવાયો છે અને હું એને પૂર્ણ સમર્થન કરું છું'. કલમ 370 મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંસદમાં તેનો વિરોધ કરી રહ્યા છે તો યુવા નેતા તેનું સમર્થન કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ