રાજનીતિ / સિંધિયા અને PM મોદી વચ્ચે મધ્યસ્થતા કરાવવામાં ગુજરાતના આ રાજવી પરિવારની રહી મહત્વપૂર્ણ ભૂમિકા!

Jyotiraditya Scindia and PM Modi vadodara maharani shubhangini devi

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી Sonia Gandhi અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી Rahul Gandhi દ્વારા પાર્ટીમાં મહત્વ નહીં આપવામાં આવ્યા બાદ પૂર્વ કેન્દ્રીય જ્યોતિરાદિત્ય સિંધિયા Jyotiraditya Scindia ના સાસરા પક્ષથી વડોદરાના રાજપરિવારની મહારાણી રાજમાતા શુભાંગિન દેવી ગાયકવાડે તેમની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે મધ્યસ્થતા કરાવવામાં મહત્વ ભૂમિકા નિભાવી છે, જેના કારણે સિંધિયા અંતમાં કોંગ્રેસનો હાથ છોડી ભાજપના કેસિરયા તરફ નજીક જતાં જોવા મળી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ