નિવેદન / રામ મંદિર વિવાદ મુદ્દે ભાજપ કોંગ્રેસ ફરી આમને સામને; જ્યોતિરાદિત્યના કમલનાથ પર પ્રહારો

Jyotiraditya attacks congress regarding ram mandir claims party leaders themselves are clueless

ભારતીય જનતા પાર્ટીના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ ઉપર હુમલો કરતા કહ્યું કે એક તરફ મધ્યપ્રદેશના પૂર્વ CM કમલનાથ કહે છે કે રાજીવ ગાંધીએ જ બાબરી મસ્જિદનું તાળું ખોલ્યું હતું અને બીજી બાજુ શશી થરૂર કહે છે કે રાજીવ ગાંધીએ તાળું નથી ખોલ્યું. કોંગ્રેસ પોતે જ નથી જાણતી કે તેમના નેતાઓએ હકીકતમાં શું કર્યું છે અને શું નથી કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ