નિર્ભાયા કેસ / નિર્ભયાના ગુનેગારોને લઈને પૂર્વ ચીફ જસ્ટિસે એવું તો શું કહ્યું કે લોકોની લાગણી દુભાઈ

justice will not bring by hanging nirbhaya convicts former judge kurian joseph

બે દિવસ પછી જ્યારે નિર્ભયાના ગુનેગારોને ફાંસી થવા જઈ રહી છે. ત્યારે નિભર્યાના ગુનેગારોની ફાંસીની સજાને લઈને સુપ્રીમ કોર્ટના રિટાયર જજ કુરિયન જોસેફે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગુનેગારોને ફાંસી આપવાથી નિર્ભયાના માતા-પિતાને ન્યાય નહી મળે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ