નિર્ણય / આ વખતે તૈયારી ન કરતા, વિશ્વ પ્રસિદ્ધ ગિરનારની લીલી પરિક્રમા પર તંત્રએ લીધો મોટો નિર્ણય

junagadh yatra gates will not open due to coronavirus

સમગ્ર વિશ્વમાં કોરોના સંકટ ચાલી રહ્યું છે. ગુજરાતની સ્થિતિ પણ દિવાળીના તહેવારો બાદ બગડી છે. ખાસ કરીને છેલ્લા 2 દિવસથી 1 હજારથી વધુ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે તો અમદાવાદમાં કોરોના સંકટ ફરી ઘેરાઇ રહ્યું છે અને અમદાવાદમાં 2 દિવસ સુધીનું કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે હવે જૂનાગઢની વિશ્વ પ્રસિદ્ધ લીલી પરિક્રમાને લઇને સ્થાનિક તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ