ગીર / બે દિવસમાં વધુ એક સિંહનું શંકાસ્પદ મોત, મચ્છુન્દ્રી નદીના કાંઠે મળ્યો બીજો મૃતદેહ

Junagadh lion dead Machhundri river droneshwar girgadhda

આકાશમાંથી ધમધોખતા આ તડકાથી માત્ર મનુષ્ય જ નહીં પણ પરંતુ જંગલના રાજા પણ ત્રાસી ગયા છે. ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે એશિયાટીક સિંહોના જંગલમાં પણ હવે પાણીના સ્ત્રોતો નથી રહ્યા. એ જ કારણ છે કે હવે વનરાજા પીવાના પાણીની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે એક ગીરગઢડાના દ્રોણેશ્વર પાસે અને જસાધાર રેન્જ પાસે એક સિંહનું મોત થતા વનવિભાગે તપાસ હાથધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ