જૂનાગઢ / કોરોના સંકટ વચ્ચે લોકડાઉનના પગલે ગુજરાતમાંથી કેસર કેરી વિદેશમાં કરાઇ એક્સપોર્ટ

junagadh kesar mango export uk

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનું સંકટ યથાવત જોવા મળી રહ્યું છે. કોરોનાને લઇને લોકડાઉનના પગલે રાજ્યમાં ધંધા-રોજગાર પર અસર જોવા મળી રહી છે. જો કે આ સાથે લોકડાઉન દરમિયાન ખેડૂતોની પરિસ્થિતિ પણ વધુ વણસેલી જોવા મળી રહી છે. ત્યારે સરકાર દ્વારા ગીરની કેસર કેરીને વિદેશમાં એકસપર્ટ કરતાં આનંદની લહેર દોડી ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ