નિર્ણય / ગિરનાર જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર, આ કારણે આજથી રોપ-વે કરાયો બંધ

junagadh bhavnath mahadev fair ropeway close

મહાશિવરાત્રિના દિવસે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ એકઠી ન થાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ગીરનાર રોપ-વે સેવા હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ