ભારતીય જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિના પ્રસંગે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુ પણ પ્રહાર કર્યા છે.
ભાજપના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથી પર પાર્ટીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તો બીજી તરફ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ પર ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના મોતની તપાસનો આદેશ ના આપવાનો આરોપ લગાવ્યો છે.
BJP Working President JP Nadda: The whole country demanded an inquiry into Dr. #ShyamaPrasadMukherjee's death, but Pandit Nehru did not order an inquiry. History is witness to this. Dr.Mukherjee's sacrifice will never go in vain, BJP is committed to this cause pic.twitter.com/fKh107sepf
જે.પી.નડ્ડાએ કહ્યું કે, સમગ્ર દેશ ડોક્ટર મુખર્જીની મોતના તપાસ માટે માગ કરી રહ્યુ હતુ. પરંતુ તાત્કાલિત પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂએ તપાસનો આદેશ આપ્યો નહીં. ઈતિહાસ આ વાતનો સાક્ષી છે. પરંતુ ડોક્ટર મુખર્જીના બલિદાન બેકાર નહીં જાય. ભારતીય જનસંઘના સંસ્થાપક અને ભાજપના પથદર્શક ડોક્ટર મુખર્જીને ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી.
डॉ. श्यामा प्रसाद मुखर्जी जी के लिए सिर्फ राष्ट्र सर्वोपरि था इसीलिए उन्होंने सत्ता का त्याग कर देश की एकता और अखंडता के लिए अपना सर्वस्व न्यौछावर कर दिया।
एक देश में दो विधान, दो प्रधान और दो निशान के विरुद्ध डॉ. मुखर्जी ने स्वतंत्र भारत का पहला राष्ट्रवादी आंदोलन छेड़ा था। pic.twitter.com/S65MhY4Psx
પ્રધાનમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે જનસંઘના સંસ્થાપક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીએ એમના બલિદાન દિવસ પર નમન કર્યું અને કહ્યું કે ડૉ મુખર્જીએ પોતાનું સમગ્ર જીવન ભારતની એકતા અને ખંડતાને સમર્પિત કરી દીધી. પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટમાં કહ્યું, 'ડૉ.શ્યામ પ્રસાદ મુખર્જીને એમના બલિદાન દિવસ પર સ્મરણ કરી રહ્યો છું. એક સમર્પિત દેશભક્ત અને રાષ્ટ્રવાદી.'
Remembering Dr. Syama Prasad Mookerjee on his Balidan Divas. A devout patriot and proud nationalist, Dr. Mookerjee devoted his life for India’s unity and integrity. His passion for a strong and united India continues to inspire us and gives us strength to serve 130 crore Indians.