રાજકારણ / જેપી નડ્ડાની સ્પષ્ટતા: ભગવાનો અર્થ ભાજપ નથી થતો, યતિ નરસિંહાનંદ જેવા લોકોને અમે છાવરતા નથી

jp nadda said saffron does not mean bjp

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, ભગવાનો અર્થ ભાજપ નથી અને ભાજપ યેતિ નરસિંહાનંદ જેવા લોકોને પ્રોત્સાહન આપતી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ