કોરોનાના વધતા કહેર વચ્ચે વૈજ્ઞાનિકોને કોરોના વાયરસ સામે લડવા માટે અત્યંત પ્રભાવી એંટીબોડી મળી છે. આ અત્યંત મળેલ એંટીબોડીનો ઉપયોગ રસી બનાવવામાં કરી શકાશે.
જનરલસેલ પત્રિકામાં પ્રકાશિત શોધ મુજબ જર્મન સેન્ટર ફોર ન્યૂરોડીજેનેરેટિવ એન્ડ ચેરિટી યુનિવર્સિટામેડિજિન બર્લિનના વૈજ્ઞાનિકોને કોરોના સંક્રમિત દર્દીના લોહીમાંથી 600 પ્રકારના અલગ-અલગ પ્રકારની એંટીબોડી પર રિસર્ચ થયું. લેબમાં દરેક એંટીબોડી પર વાયરસની અસર તપાસવામાં આવી.
વૈજ્ઞાનિકોએ આ એંટીબોડિ દ્વારા એક કૃત્રિમ એંટીબોડી વિકાસ કરવામાં આવ્યો. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ન્યૂટ્રલાઇજિંગના નામે ઓળખાતી એન્ટીબોડી સૌથી વધુ અસરકારક જોવા મળી. જો કે હજુ તેના પર પરીક્ષણ કરવાનું બાકી છે, પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ એંટીબોડી પ્રજનન અને સંવર્ધનમાં રોકવામાં મદદ રૂપ થશે.
આમ હાલ વિશ્વરમાં એક તરફ કોરોનાવાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે વૈજ્ઞાનિકોને કોરોના સામે અત્યંત પ્રભાવી એંટીબોડી મળી છે. આ અત્યંત એંટીબોડીનો ઉપયોગ રસી બનાવવામાં કરી શકશે. કોરોનાના દર્દીઓના લોહીમાંથી 600 પ્રકારની અલગ-અલગ એંટીબોડી પર રિસર્ચ થયું.