ખતરો / જોશીમઠ સાથે આ બે જગ્યાઓએ પણ ચિંતાનો વિષય વધાર્યો, ભૂસ્ખલનના મંડરાતા ખતરા વિશે જાણો શું કહે છે નિષ્ણાતો

joshimath sinking several towns like uttarkashi nainital what say expert on it

ભૂસ્તરશાસ્ત્રીઓ અને નિષ્ણાતો હિમાલયના અન્ય વિસ્તારો વિશે પણ ચેતવણી આપી રહ્યા છે. જો નિષ્ણાતોનું માનીએ તો ઉત્તરકાશી અને નૈનીતાલમાં પણ ભૂસ્ખલનનો ખતરો છે.

બ્રેકિંગ ન્યૂઝ