ઉત્તરાખંડ / કુળદેવી સ્થાન છોડવા તૈયાર નથી, હું પણ નહીં જઉં: તૂટતાં પહાડ વચ્ચે ભક્તની જીદ, જોશીમઠમાં લોકોની આપવીતી

JOSHIMATH SINKING, PEOPLE ARE NOT READY TO LEAVE THEIR HOME

જોશીમઠમાં પૂર્વજોની દેન અને પોતાની જમાપૂંજીથી બનાવેલ પોતાના સપનાનાં મકાનને છોડતાં સમયે લોકો ભાવુક થઈ રહ્યાં છે. આદિગુરૂ શંકરાચાર્યનાં તપસ્થળ જોશીમઠમાં સર્જાયેલી દુર્ઘટનાથી લોકો દુ:ખી છે. પ્રશાસન અસુરક્ષિત ઘરોથી લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જઈ રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ