દિલ્હી / JNU હિંસામાં 19 વિદ્યાર્થીઓ લોહીલૂહાણ હાલતમાં AIIMSમાં દાખલ, પ્રિયંકા ગાંધીએ લીધી મુલાકાત

jnu violence priyanka gandhi reached aiims trauma centre delhi congress

દિલ્હીમાં JNU કેમ્પસમાં મોડીરાતે થયેલી હિંસાના પગલે 19 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ વિદ્યાર્થીઓને દિલ્હીની એમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હોસ્પિટલ પહોંચ્યા અને કહ્યું કે ગુંડાઓએ પરિસરમાં પ્રવેશ કર્યો અને લાઠીઓથી હુમલો કર્યો છે. અનેક વિદ્યાર્થીઓના હાથ પગ તૂટ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ