હિંસા / શરૂઆતથી જ ડાબેરી વિચારધારાનો ગઢ બનેલી JNUને હિંસા મુક્ત કરવા નક્કર પગલાં લેવા જરૂરી

JNU violence Leftist ideology delhi Free from violence

દેશની સૌથી મોટી અને જાણીતી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(જેએનુ) ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ હિંસા અને રાજનીતિના અખાડા માટે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલા અને તોડફોડની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. જેએનયુ આ અગાઉ ડાબેરી વિદ્યાર્થી સંગઠનો દ્વારા અફઝલ ગુરુ જેવા આતંકવાદીનો બચાવ કરવા માટે અને ભારતથી આઝાદીના નારા લગાવવા બદલ વિવાદમાં આવી હતી. જેએનયુ ડાબેરીઓ, નકસલીઓ અને દેશ વિરોધી તત્વોનો અડ્ડો બની ગઇ છે એવા આક્ષેપો પણ ઊઠતા રહે છે.

બ્રેકિંગ ન્યૂઝ