દિલ્હી / JNU હિંસા મામલામાં જે 9 વિદ્યાર્થીઓની ઓળખ કરાઇ તેમની સોમવારે દિલ્હી પોલીસ કરશે પૂછપરછ

jnu violence delhi police to grill students who have been identified

જેએનયુ (JNU) મામલામાં દિલ્હી પોલીસે જે 9 વિદ્યાર્થીઓની ઓળખ કરાઇ છે તેમની સોમવારે પૂછપરછ કરવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓને અલગ-અલગ સમય આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને પૂછપરછ માટે તેમને દિવસ અને સમય પૂછવામાં આવ્યો, તેઓએ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ નહીં આવવું પડે, તેઓ જ્યાં મહિલા ઓફિસર તેમની પૂછપરછ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ