તપાસ / JNU હિંસા મામલે અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર સાથે કરી વાત, માંગ્યા રિપોર્ટ

jnu violence amit shah delhi police commissioner jnusu abvp

દિલ્હીમાં જેએનયૂમાં હિંસના બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી છે. ગૃહ મંત્રાલયના સૂત્રો અનુસાર, અમિત શાહે જેએનયૂ મામલે દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી. સાથે જ ગૃહ મંત્રી અમિત શાહે આદેશ આપ્યા કે આઈજી લેવલના એક અધિકારીની કમિટી બનાવીને જલ્દીથી ગૃહ મંત્રાલયને રિપોર્ટ આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ