કાર્યવાહી / કનૈયાકુમારની મુશ્કેલી વધી, દિલ્હી સરકારે આપી દીધી રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી

JNU jawaharlal nehru university kanhaiya kumar Treason Case cm arvind kejriwal

દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી(JNU)માં લાગેલ કથિત દેશ વિરોધી નારાઓના મામલે સ્પેશિયલ સેલે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. દિલ્હીની કેજરીવાલ સરકારે આપી આ મંજૂરી આપી છે. જ્યાર બાદ હવે જેએનયૂ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર પર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ