વિવાદ / મોદી સરકારના આ મંત્રીએ કહ્યું UP વાળાને JNU અને જામિયામાં 10% અનામત આપી દો, બધાને ઠેકાણે કરી દેશું

jnu jamia controversy modi government minister sanjeev balyan west up reservation

મોદીનાં મંત્રીએ JNU અને જામિયાન તથા પશ્ચિમ યુપીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. JNU અને જામિયા મિલ્લિયા ઈસ્લામિયામાં વારંવાર થઈ રહેલા વિરોધ અને વિવાદોને પહોંચી વળવાની ઉતાવળમાં ભાન ભૂલી ગયાં કે તે શું બફાટ કરી રહ્યાં છે. તેમનાં નિવેદનથી વિવાદનો મધપુડો છંછેડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ