નિવેદન / મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે બોલ્યા, JNU વિદ્યાર્થીઓ પરના હુમલાએ 26/11ના મુંબઇ આતંકી હુમલાની યાદ અપાવી

jnu attack maharashtra cm uddhav thackeray says attack on jnu students reminds me of 26 11 mumbai

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (JNU)માં રવિવારે થયેલી હિંસાને લઇને કહ્યું, 'મને 26/11ના મુંબઇ આતંકવાદી હુમલાની યાદ આવી ગઇ...બુકાનીધારી હુમલાખોર કોણ હતા, એ શોધવા માટે તપાસ કરવી જોઇએ...'' 

બ્રેકિંગ ન્યૂઝ