ABVP-NSUI ઘર્ષણ મામલો / ઘર પર કોઈ હુમલો કરે તો શું બેસી રહેવાય? ABVPના કોંગ્રેસ પર પ્રહાર

JNU Attack issue Ahmedabad ABVP and NSUI

અમદાવાદમાં NSUI અને ABVP વચ્ચે ઘર્ષણને લઇ ABVPએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા. ABVPએ કહ્યું કે કોંગ્રેસના કાર્યલયથી જ આ બધુ આયોજન થયું હતું. અમારા કાર્યકર્તાઓને પણ ઇજા થઇ છે. ABVPએ કહ્યું કે ઘર પર કોઇ હુમલો કરે તો બેસી રહેવું જોઇએ?. NSUI હિંસાના આધારે આગળ વધવા માગે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ