રામજન્મભૂમિ વિવાદ / 'અયોધ્યામાં બાબરી મસ્જિદ હતી અને કયામત સુધી રહેશે'જમીયત ઉલેમા એ હિંદના અધ્યક્ષનું નિવેદન

Jmiat ulama i hind president arshad madni says there was a babari mosque in ayodhya

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સંપૂર્ણ થઈ ગયેલ છે અને ટૂંક સમયમાં ચુકાદો આવે તેવી સંભાવના છે ત્યારે જમિયત ઉલેમા એ હિંદના અધ્યક્ષ અરશદ મદની મુજબ બાબરી મસ્જિદ હતી અને ત્યાં કયામત સુધી મસ્જિદ જ રહેશે. જોકે મદનીએ વધુમાં કહ્યું કે અયોધ્યા-બાબરી વિવાદમાં સર્વોચ્ચ અદાલતનો જે ચુકાદો આવશે તે અમને માન્ય રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ