રદિયો / અલગતાવાદી નેતા યાસિન મલિકના મોતના સમાચાર માત્ર અફવાઃ તિહાર જેલ

JKLF chief Yasin Malik is fine says Tihar jail

દિલ્હીની તિહાર જેલમાં બંધ જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા યાસિન મલિકની તબિયતને લઇને તેના મોતની ફેલાયેલી અફવાને જેેલના ડાયરેકટર જનરલે રદિયો આપ્યો છે. તિહાર જેલના ડાયરેકટર જનરલે સંદીપ ગોયલે જણાવ્યું હતું કે અલગતાવાદી નેતા યાસિન મલિકને તબિયત સંપૂર્ણપણે સારી છે અને તેનાં સ્વાસ્થ્ય અંગે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. તે તિહાર જેલમાં સંપૂર્ણપણે સ્વસ્થ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ