આતંકવાદ / J&K: 10 કલાકમાં 3 આતંકી હુમલા, આતંકીઓએ ફરી CRPFની પોસ્ટને બનાવી નિશાન

J&K: Three Terrorist Attacks in 10 Hours, Terrorists Again to Create CRPF Post

જમ્મુ-કશ્મીરમાં આતંકીઓનો ત્રાસ વધતો જાય છે તો, સેના દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવે છે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામાં થયેલા આતંકી હુમલામાં ભારતીય સેનાના 44 જાબાઝ જવાનો શહિદ થયા હતા, જ્યારે વધુ એક વખત નાપાક પાકિસ્તાને CRPFની પોસ્ટને નિશાન બનાવી છે, જેમાં એક જવાન શહિદ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ