નહીં સુધરે / જમ્મુ-કશ્મીરઃ બારામુલામાં ફરી વાર કરાયો પથ્થરમારો, 47 સુરક્ષાકર્મીઓ ઘાયલ

J&K: 47 security personnel injured in clashes in Baramulla

જમ્મુ-કશ્મીરમાં પ્રદર્શનકારીઓ અને પથ્થરબાજીઓએ સુરક્ષાદળોને બારામૂલાનાં મીરગુંડ, ચૈનાબાલ, હાર્થરથ, સિંહપોરા, ઝીલ બ્રિઝ, કૃપાલપોરા અને હાંજીવેરામાં પથ્થરમારો કર્યો છે. સેના દ્વારા જવાબી કાર્યવાહીમાં સાત પથ્થરબાજો પણ ઘાયલ થયાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ