વિવાદ / કેજરીવાલ એન્ડ કંપની નાટક કંપની છે! જીતુ વાઘાણીના અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર, રાજકારણ ગરમાયું

jitu vaghani verbal attack on Arvind Kejriwal,

કાશ્મીર ફાઈલ્સના મામલે કેજરીવાલના નિવેદન સામે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતાં કહ્યું કે, કેજરીવાલ જુઠ્ઠી દેશભક્તિ જુઠ્ઠી વાતો કરે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ