જૂનાગઢ / મગફળી કૌભાંડ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું નિવેદન

જૂનાગઢમાં મગફળી કૌભાંડ મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. વાઘાણીએ કહ્યું કે મગફળી કૌભાંડ અંગે તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જે પણ જવાબદાર હશે તેને પકડી જેલ ભેગો કરી દેવામાં આવશે...

બ્રેકિંગ ન્યૂઝ